• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO PADDHARI

*થરાદના જલારામ ખીચડી ઘરની મુલાકાત લેતા ડીસાના જલારામ ભકતો*

Hello Morbi
બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખૂબ જ પ્રગતિશીલ એવા થરાદ (થીરપુર) મહાનગરમાં અંદાજે 25 જેટલાં રઘુવંશી લોહાણા પરિવારો વસવાટ કરેછે....

*માળીયા ના સરવડ ગામ ખાતે તોરણીયા નું પ્રખ્યાત રામામંડળ નું ભવ્ય આયોજન.*

Hello Morbi
માળીયા ના સરવડ ગામ ખાતે આગામી 9મી એપ્રિલે તોરણીયાનુ રામામંડળ ભજવાશે.સરવડ ગામ ના શાંતિલાલ રામજીભાઈ સરડવા તેમજ તેમના...

*મોરબી એ ડિવિઝનમાં પ્રજાના રક્ષક જમાદાર હમીરભાઇ ગોહિલ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi
પોલીસ એટલે પ્રજા રક્ષક જે ફરજના ભાગે એ રાત દિવસ પોતાના વિસ્તાર માં આવતા વિસ્તારોમાં સતત બાજ નજર...

*મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમી ના પાવન પર્વ નિમિતે રામધૂન, ૫ થી ૧૨ વર્ષ ના બાળકો માટે વેશભુષા સ્પર્ધા, મહાઆરતી તેમજ દરેક રામભક્તો માટે મહાપ્રસાદ સહિત ના કાર્યક્રમો યોજાશે.*

Hello Morbi
*વિજેતા સ્પર્ધકો ને મુખ્ય ઈનામ તેમજ દરેક સ્પર્ધકો ને પ્રોત્સાહક ઈનામો ની વણજાર*   આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના...

*મોરબી જિલ્લા કોગ્રેસ ઓબીસી દ્વારા માળિયા ખાતે મીટીંગ યોજાઈ*

Hello Morbi
મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી દ્વારા માળીયા મુકામે તારીખ 4/4/2022 રોજ મીટીંગ મળેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન શ્રી...

*શ્રી શાસ્ત્રીજી ગૌશાળા ડીસા ખાતે ગૌમાતાઓ માટે વિશાળ શેડ બનાવવા કરાયું ખાતમુહૂર્ત*

Hello Morbi
તાજેતરમાં ડીસાની શાસ્ત્રીજી ગૌશાળા ખાતે ગૌમાતાઓના નિવાસસ્થાન હેતુ સુવિધાયુકત શેડ બનાવવા પૂજ્ય શ્રધ્ધા ગોપાલ દીદીજીના વ્યાસાસને ગૌકથાનું આયોજન...

*ડીસા જલારામ મંદિરે હિમાલય-ગંગોત્રીના સંત સીતારામ બાપુની થઈ પધરામણી*

Hello Morbi
હિમાલય-ગંગોત્રી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી તપ-સાધના કરતા પૂજ્ય સીતારામ બાપુ તાજેતરમાં ડીસા તાલુકાના વાસણા ખાતે પૂજ્ય યશવંતશાસ્ત્રીજી મહારાજની...

*ભારત વિકાસ પરિષદ મોરબી ત્થા પરિશ્રમ ઔષધિ વન મોરબી દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યું*

Hello Morbi
ભારત વિકાસ પરિષદ મોરબી તથા પરિશ્રમ ઔષધિ વન મોરબી દ્વારા ચૈત્ર સુદ -૧ વિક્રમ સંવત ૨૦૭૯ દિનાંક ૦૨/૦૪/૨૦૨૨...

*સુલતાનપુર ની શાળા નો સુંદર પ્રયોગ નકામા કાગળ ને ફેંકવાને બદલે કઈક નવું વિચારીને દેશ ને પ્રદૂષણ મુક્ત બનાવીએ*

Hello Morbi
શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ચેતનકુમાર વનાળિયા ફરજ બજાવે છે તે સામાજિક વિજ્ઞાન ના શિક્ષક છે...

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૦૦ દર્દીઓએ લાભ લીધો , ૧૧૦ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi
* સ્વ.યોગેશભાઈ કીશોરભાઈ કાવર પરિવાર ના સહયોગથી નેત્રમણી કેમ્પ યોજાયો.*   *અત્યાર સુધી ના ૮ કેમ્પ મા કુલ...