• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : Other

*મોરબીના ઝીંઝુડા ગામે આવેલ છાર અંકુશ ની સ્પ્રેડીંગ કેનાલ ના કારણે થયેલ નુકસાન ને તાત્કાલિક રીપેર કરી અને ખેડૂતોને વળતર ચુકવવા માંગ*

Hello Morbi
મોરબી તાલુકાનાં ઝીઝુડા ગામે આવેલ ક્ષાર અંકુશની સ્પ્રેડીંગ કેનાલના કારણે થયેલ નુકશાન નું રીપેરીંગ કરવા તથા ખેડૂતોને વળતર...

*મોરબીની આયુષ હોસ્પિટલમાં મા અમૃતમ કાર્ડ તથા આયુષમાન ભારત કાર્ડની કામગીરી કરાશે*

Hello Morbi
મોરબી : મોરબીમાં હવેથી આયુષ હોસ્પિટલમાં કાયમ઼ી ધોરણે દરેક લોકોના મા અમૃતમ કાર્ડ તથા આયુષ્યમાન ભારત કાર્ડ નિકળી...

*રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીના 65મા જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલ ‘મિયાવાંકી ફોરેસ્ટ’નું નગરજનોને અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી*

Hello Morbi
રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે બાલાજી વેફર્સ...

શ્રી ગાયત્રીનગર તા. શાળા ટંકારા જ્ઞાન શક્તિ દિનની ઉજવણી અહેવાલ ૧ લી ઓગષ્ટ ૨૦૨૧ ને રવિવાર

Hello Morbi
*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા* ૫ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસ કાર્યક્રમ અંતર્ગત અમારી શાળા...

*ટંકારા કન્યા શાળા ખાતે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો* 

Hello Morbi
*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*   પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસ કાર્યક્રમ અંતર્ગત જ્ઞાનશક્તિ...

*જોડીયા તાલુકા પંચાયત કચેરી માં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારી નિવૃત્ત થતાં સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું*

Hello Morbi
શરદ એમ.રાવલ.. હડિયાણા…આજ રોજ જોડિયા તાલુકા પચાયત કચેરીમાં તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી જેન્તિભાઈ એચ.સોરઠીયા વય મર્યાદા ના કારણે...

*જામનગરના સચાણા ની કુમાર શાળા અને કન્યા શાળા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi
શરદ એમ.રાવલ.. હડિયાણા…રાજ્ય સરકારના પાંચ વર્ષની વિકાસ યાત્રા અંતર્ગત તા. ૧/૮/૨૦૨૧ થી તા. ૯/૮/૨૦૨૧ સુધી જ્ઞાન શક્તિ દિનની...

*વાંકાનેર મુકામે તળપદા કોળી સમાજના રાજકીય આગેવાનોને થઈ રહેલા અન્યાય બાબતે તાત્કાલિક ચિંતન બેઠક મળેલ*

Hello Morbi
હાલમાં રાજકીય ક્ષેત્રે જાણી જોઈને વારંવાર તળપદા કોળી સમાજ પ્રત્યે અમુક ભાજપના નેતા દ્વારા જે કિન્નાખોરી રાખવામાં આવે...

*જોડિયાના લીંબુડા ગામ ના વતની જેંતીલાલ સોરઠીયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં વિદાય સંભારમ યોજાયો*

Hello Morbi
શરદ એમ.રાવલ.. હડિયાણાજોડિયા તાલુકાના લીંબુડા ગામના વતની શ્રી જયંતીલાલ.એચ. સોરઠીયા તેઓ તારીખ 24 11 1986 ના રોજ તલાટી...