• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : Other

*ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય*

Hello Morbi
*તા. ૧૮ મે-ર૦ર૧થી તા.૨૦ મે-ર૦ર૧ સુધી રાત્રી કર્ફ્યુનો અમલ* *તા. ૧૮મી મે ૨૦૨૧થી રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬...

*વાંકાનેર હસનપર ગામ પંચાયત દ્વારા છાપરા વાળીને રહેતા પરિવારજનો માટે સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ*

Hello Morbi
હાલ વાવાઝોડા અંતર્ગત હસનપર ગામ પંચાયત દ્વારા હસનપર ગ્રામ પંચાયતની હદમાં ઝુપડાવાળી ને રહેતા લોકોને વાવાઝોડા અંતર્ગત ગ્રામ...

*વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય કાર્યાલય વાવાઝોડા અંતર્ગત ઈમરજન્સી કંટ્રોલરૂમ શરૂ કરાયો*

Hello Morbi
કોરોના મહામારી અંતર્ગત ચાલી રહેલા લોક ડાઉન માં પણ વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા પ્રજા લક્ષી કામગીરી...

*કુદરત ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

Hello Morbi
*તંત્ર ની સુચના થી ન્યુ ટાટાનગર નવલખી ખાતે સ્થળાંતરીત કરાયેલ ૪૩૩ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરતી મોરબી...

*વાહ ખરા પ્રજાના રક્ષક તરીકે જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ની જય હો…*

Hello Morbi
પોલીસ શબ્દ સાંભળતા જ નબળી દ્રષ્ટિના વિચારધારા લોકો ને પોલીસની માનવતા નો અનુભવ જાતે થાય ત્યારે ખબર પડે...

*વાંકાનેરના હસનપર શકતી પરા વિસ્તાર ના લોકોને સાવચેત રહેવા ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરાઇ*

Hello Morbi
હાલ મોરબી શહેર જિલ્લામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા વાવાઝોડા અંગે સાવચેતીના પગલારૂપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે...

*ટંકારા છાપરી ખાતે યુવાનોએ અકસ્માતથી બચાવવા માટે ખુદ ના પૈસા મોટા બમ્પર વાઈટ કલર કર્યો*

Hello Morbi
  ટંકારામાં વિકાસના વાવાઝોડા માત્ર કાગળો ફૂંકાતા હોય એમ મોટાભાગના લોકો સમસ્યાઓથી ચિંતક બન્યા છે ત્યારે હાલ કોરોના...

*’ઓલ ઇન્ડિયા લેબર્સ એમ્પ્લોઇઝ યુનિયન’ દ્વારા વિનામૂલ્ય આંખના ઓપરેશન સેવા સાથે ગુજરાતમાંપદાધિકારીની વરણી* 

Hello Morbi
  તારીખ ૧૫મી મે ના રોજ, સ્થળ પોરેચા આંખની હોસ્પિટલ, બારેજા, અમદાવાદ ખાતે ભારત દેશમાં સરકારી, અર્ધસરકારી અને...

*મોરબીમાં પશુપ્રેમી દ્વારા ૪૬ પાણીના કુંડા ૪૬ ચણ ની ચોકી નું વિતરણ કરાયું*

Hello Morbi
મોરબીમાં માનવસેવા પક્ષીપ્રેમી સેવા સતત ચાલુ રહી છે ત્યારે મોરબીમાં પશુ પ્રેમીઓ દ્વારા ૪૬ જેટલા માટીના પંખી પાણી...

*મોરબી મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ નું પૂજન કરાયું*

Hello Morbi
મોરબીના રામધન આશ્રમ માં મહંત શ્રી ભાવેશ્વરી માતાજી ગણેશ ચતુર્થી નિમિત્તે સાદગી પૂર્વક પૂજા પાઠ આરતી કરી ગણેશજી...