*બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી અંતિમ શ્વાસ સુધી તેના આરોગ્યની ચિંતા રાજ્ય સરકાર કરે છે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ*
ગુરુકુળ હોય કે મદ્રેસા, દર વર્ષે ૧ કરોડ વિદ્યાર્થીઓની શારીરિક તપાસણી કરી બીમાર/ખામીયુક્ત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અદ્યતન સારવાર અપાય...
